મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

મંગળવાર, 26 જુલાઈ, 2011

દેવ અને રાક્ષસ

 દેવ અને રાક્ષસ ની વ્યાખ્યા શું..?
અશુદ્ધ પૈસો + અશુદ્ધ ભાવના + દૃષ્ટ કાર્યો  =  રાક્ષસ
કોઈપણ પ્રકાર નો પૈસો + પરમાર્થ ભાવના + શ્રેષ્ઠ કાર્યો = દેવ

ટિપ્પણીઓ નથી: