મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

શનિવાર, 23 જુલાઈ, 2011

આપના બ્લોગ માં ધ્યાન રાખવા જેવી બાબતો વિષે જાણો

આપના બ્લોગ માં ધ્યાન રાખવા જેવી બાબતો વિષે વધુ જાણો ... http://netjagat.wordpress.com/2010/03/06/code-and-conduct-of-the-blogger/#comment-190

ટિપ્પણીઓ નથી: