મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

શુક્રવાર, 22 જુલાઈ, 2011

સફળતાનો આધાર

વિશ્વમાં સૌથી પ્રબળ જો કઈ હોય તો તે છે વિચાર, અને તે વિચાર નો અમલ આપણે કઈ રીતે કરીએ છીએ તેના પર આપણી સફળતા નક્કી થયેલ હોય છે. જે વ્યક્તિ પોતાના વિચારોને કેળવવા તત્પર ના રહે તે હંમેશા હારેલો, થાકેલો, અને દુઃખી જ રહેવાનો.

આ સૂત્ર સાથે તાલમેલ રાખીને ચાલીયે તો સફળતા ચોક્કસ મળશે જ.


જો સાથે સાથે આત્મવિશ્વાસ પણ હોય તો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે.

ટિપ્પણીઓ નથી: