વિશ્વમાં સૌથી પ્રબળ જો કઈ હોય તો તે છે વિચાર, અને તે વિચાર નો અમલ આપણે કઈ રીતે કરીએ છીએ તેના પર આપણી સફળતા નક્કી થયેલ હોય છે. જે વ્યક્તિ પોતાના વિચારોને કેળવવા તત્પર ના રહે તે હંમેશા હારેલો, થાકેલો, અને દુઃખી જ રહેવાનો.
આ સૂત્ર સાથે તાલમેલ રાખીને ચાલીયે તો સફળતા ચોક્કસ મળશે જ.
જો સાથે સાથે આત્મવિશ્વાસ પણ હોય તો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો