મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

ગુરુવાર, 21 જુલાઈ, 2011

સ્વાર્થ

આ દુનિયાનો  દરેક  વ્યક્તિ  પોતાના  સ્વાર્થ  સિવાય  અન્ય  કશું  જ  વિચારતો નથી.
જ્યાં તેનો સ્વાર્થ ના હોય ત્યાં તે રહેતો પણ નથી. પણ મિત્રો. સ્વાર્થના  બે પ્રકાર છે.

. શુદ્દ્ધ  સ્વાર્થ     . અશુદ્દ્ધ સ્વાર્થ

હવે પછી આ બંને વિશે ચર્ચા કરીશું.

આપ પણ આપના મત અહી આપી  શકો છો.

ટિપ્પણીઓ નથી: