આ દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ સિવાય અન્ય કશું જ વિચારતો નથી.
જ્યાં તેનો સ્વાર્થ ના હોય ત્યાં તે રહેતો પણ નથી. પણ મિત્રો. સ્વાર્થના બે પ્રકાર છે.
૧. શુદ્દ્ધ સ્વાર્થ ૨. અશુદ્દ્ધ સ્વાર્થ
હવે પછી આ બંને વિશે ચર્ચા કરીશું.
આપ પણ આપના મત અહી આપી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો